1. Home
  2. Tag "CORONA"

પર્યટન સ્થળો-મંદિરોમાં એકત્ર થતી ભીડઃ માસ્કના નિયમોના કડક પાલન માટે DGPનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. ગુજરાત ધાર્મિક સ્થળો,પ્રવાસન સ્થળ, જાહેર બાગબગીચા,તળાવ,દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ રહી છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ઐસી કી તૈસી થઈ રહી છે. પરિણામે સંક્રમણ વધવાનો ભય વ્યકત કરવામા આવી રહ્યો છે. આ તબક્કે ગુજરાત રાજ્યના પોલીસ વડા […]

કોરોના કાળમાં કપુરની માગમાં 50 ટકાનો વધારોઃ કપુરનો વધારે વપરાશ આરોગ્ય માટે હાનીકારક

અમદાવાદઃ કોરોનાના કાળમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાતા ઉકાળાથી લઈને આયુર્વેદ દવાઓનું વેચાણ વધ્યુ હતું. ઉપરાંત શુદ્ધ હવા માટે કપુરદાની અને કપુરની સારીએવી માગ ઊભી થઈ હતી.તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતાં પ્રોડક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે. કપૂરના વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ પહેલા અને પછી કપૂરની ડિમાન્ડમાં 50 […]

ગુજરાતઃ હવે દર બુધવારે કોરોનાની વેક્સિન નહીં અપાય, જાણો કેમ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝબેશ આદરી છે. ત્યારે અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ […]

3 મહિના બાદ દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહતઃ છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા કેસો સામે આવ્યા

111 દિવસ બાદ કેસોની સંખ્યા 34 હજાર નોંધાઈ કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે પ્રતિબંધોમાં પણ મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી રહી છે,ત્યારે 111 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટીને 34 હજાર […]

મહારાષ્ટ્ર: 9 વર્ષ પહેલાં આંખની રોશની ગુમાવી હતી, વેક્સિન લીધા પછી આવી આંખની રોશની,70 વર્ષીય મહિલાનો દાવો

મહારાષ્ટ્રના વાશિમથી આવ્યા ચોંકાવનારા સમાચાર 9 વર્ષ પહેલાં ગુમાવી હતી આંખની રોશની વેક્સિન લીધા બાદ આવી આંખની રોશની 70 વર્ષીય મહિલાનો દાવો મુંબઈ : મહારાષ્ટ્રના વાશિમથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 9 વર્ષ પહેલાં એક મહિલાએ પોતાની આંખની રોશની ગુમાવી હતી. જ્યારે તેણે વેક્સિન લીધી, ત્યારે આંખની રોશની આવી ગઈ. 70 વર્ષની મહિલાએ દાવો […]

કોરોના કાળમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક વધારવા પર જોર

સુરત: કોરોનાના કપરા કાળમાં વેપાર ધંધા ઠપ થતા સુરત મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા મ્યુનિની  તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મ્યુનિ. દ્વારા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી […]

કોરોના સામે લડાઈઃ અમદાવાદમાં હવે લોકો રશિયાની સ્પુતનિક રસી મેળવી શકશે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 2 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પુખ્તવયના 50 ટકાથી વધારે લોકોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દરમિયાન હવે અમદાવાદવાસીઓ રશિયાની સ્પુતનિકની રસી પણ મેળવી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક જાણીતી હોસ્પિટલમાં […]

કોવિડ-19 સંકટઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓએ કોરોના સામે મેળવી જીત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સરેરાશ દસ હજાર જેટલા કેસ સામે આવતા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં 70 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેની સામે 128 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં રિવકરી રેટ વધીને 98.48 ટકા ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓ સાજા […]

કોરોના સામે લડાઈઃ ગુજરાતમાં 50 ટકાથી વધારે લોકોને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાને ડામવા માટે રસી જ એક રામબાણ હોવાથી સરકાર દ્વારા મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી […]

ભારતમાં અત્યાર સુધી 35.05 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા

કોરોનાની વેક્સિન લેનાર લોકોની સંખ્યામાં વધારો 35.05 કરોડ લોકોએ લીધી વેક્સિન ત્રીજી લહેર પહેલા મહત્તમ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ દિલ્હી : દેશમાં બીજી લહેર બાદ સરકાર દ્વારા વેક્સિનેશનની પક્રિયા પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 35 કરોડ 5 લાખ 42 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે જેના કારણે ત્રીજી લહેરમાં લોકો એટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code