સાયટોમેગાલો નામના વાયરસથી 5 લોકો સંક્રમિત, મુશ્કેલીઓ વધવાની સંભાવના
દેશમાં મળ્યા સાયટોમેગાલો વાયરસના પાંચ દર્દીઓ એક દર્દીનું નિપજ્યું મોત દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓને મળની જગ્યાએ લોહી વહેતા થયા દિલ્હી : ફંગસ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓમાં સાયટોમેગાલો વાયરસ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં દેશના પ્રથમ પાંચ દર્દીઓ અહીં દાખલ થયા છે. કોરોનાની સારવાર લીધા પછી આ […]


