1. Home
  2. Tag "Coronavirus"

ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન નાગરિકો જઈ શકશે પરત, ઓસ્ટ્રેલિયાની સરકારે હટાવ્યો પ્રતિબંધ

પોતાના વતન પરત ફરી શકશે ઓસ્ટ્રેલિયન નાગરિકો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કરી જાહેરાત ભારતમાં મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન નાગરિક દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે કેટલાક દેશોએ ભારતથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હતો તે દેશોમાં એક ઓસ્ટ્રેલિયા પણ હતુ. ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી ભારતમાં મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયાના નાગરિકો ફસાઈ ગયા હતા, પરંતુ હવે તે લોકો પોતાના […]

કોરોનાવાયરસ: ચીનમાં 18 લોકો ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’થી સંક્રમિત

ચીનમાં જોવા મળ્યા ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’થી સંક્રમિત લોકો 18 લોકોમાં જોવા મળ્યો આ વાયરસ ચીનના CDC ડિપાર્ટમેન્ટએ કર્યું જાહેર દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કારણે સંક્રમણ વધ્યું હોય તેવા અનેક મીડિયા રિપોર્ટ પ્રકાશિત થયા છે, આ નવા વેરિયન્ટ એટલે કે ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’ ચીનના લોકોમાં પણ જોવા મળ્યું છે. ચીનમાં 18 લોકો કોરોનાવાયરસના ‘ડબલ મ્યુટન્ટ […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા  

દિલ્હી : ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ વેક્સીનના લગભગ 11.5 લાખ ડોઝ મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે મંગળવારે વેક્સીનનો પહેલો ડોઝ 18-24 વર્ષની વય જૂથના 2,29,999 લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં […]

કોરોનાની લડાઈમાં ભારતની મદદે વિશ્વ,જર્મની અને કુવૈતથી આવ્યા ઓક્સિજન કંટેનર

કોરોનાકાળમાં ભારતની મદદ કરી રહ્યું છે વિશ્વ જર્મની અને કુવૈતે મોકલ્યા ઓક્સિજન કંટેનર અન્ય દેશો પણ કરી રહ્યા છે મદદ દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત હાલ જે રીતે લડી રહ્યું છે તેને જોતા લાગે છે કે ભારતની કોરોનાવાયરસ સામેની લડાઈ હવે વૈશ્વિક બની રહી છે. ભારતમાં વધતા કોરોનાવાયરસના કેસને લઈને વિશ્વના કેટલાક દેશો ભારતને હાલ મદદ […]

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત , ૩૦ દિવસમાં પહેલીવાર 50 હજારથી ઓછા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત ૩૦ દિવસમાં પહેલી વાર કેસમાં ઘટાડો નવા કેસ 50 હજારથી ઓછા આવ્યા મુંબઈ : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં સોમવારે મહારાષ્ટ્રથી થોડા રાહત ભર્યા સમાચાર સામે આવ્યા હતા.રવિવારની તુલનામાં સોમવારે કેસોમાં અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. […]

રાજકોટમાં કોવિડ કેર સેન્ટર થયું શરૂ, ફ્રી માં થશે તમામ સારવાર

કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું મફતમાં થશે તમામ દર્દીની સેવા 50 બેડથી સજ્જ હશે કોવિડ કેર સેન્ટર રાજકોટ: રાજ્યમાં તથા દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસની સામે સામાજીક સંસ્થાઓ પણ હવે આગળ આવીને કામ કરી રહી છે અને મદદ કરી રહી છે. રાજકોટમાં હવે નવુ કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે કે જેમાં કોઈ […]

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

યુપીમાં કાલથી મોટા પાયે થશે કોરોના ટેસ્ટીંગ સીએમએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના કોરોનાના કેસો અટકાવવા હાથ ધરાયા પ્રયાસ   ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ […]

આયુષ મંત્રાલયના આ ઉપાયોને અપનાવો, કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ઉપયોગી

આયુષ મંત્રાલયના ઉપાયોને અપનાવો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી દિલ્લી: કોરોનાવાયરસના કહેર વચ્ચે આયુષ મંત્રાલય દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે જે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને તેમ છે. આયુષ મંત્રાલય દ્વારા લોકોને કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દિવસભર ગરમ પાણી પીવુ કારણ […]

હરિયાણામાં કાલથી એક સપ્તાહનું પૂર્ણ લોકડાઉન : કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ હરિયાણામાં આવતીકાલથી લોકડાઉન ગૃહમંત્રી અનિલ વિજે કરી જાહેરાત હરિયાણા :ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે.દરરોજ કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને લોકડાઉન લગાવવામાં આવ્યું છે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે હરિયાણામાં આવતીકાલ સોમવારથી એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું […]

ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઈવ, આટલા લોકોએ લીધી છે અત્યાર સુધીમાં વેક્સિન

ગુજરાતમાં કોરોના સામે એક્શનમાં સરકાર વધારે લોકોને વેક્સિન આપવાનો પ્રયાસ આટલા લોકોએ લીધી અત્યાર સુધીમાં વેક્સિન અમદાવાદ: કોરોના સામેની લડાઈમાં દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકાર હવે આક્રમક રીતે લડી રહી છે. લોકોને કોરોનાવાયરસની ગાઈડલાઈનનું પાલન કરવાનું તો કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન પણ આપવામાં આવી રહી છે, ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code