ઋષભ પંતે પોતાની ભૂલોની હદ વટાવીઃ-કોચ શાસ્ત્રીએ આપી આ ચેંતવણી
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ છેલ્લે કહેવું જ પડ્યું કે,ઋષભ પંત જો વેસ્ટ ઈન્ડિઝ વખતે ફરી તેમની ભુલોનું પુનરાવર્તન કરશે તો તેમણે તેની કિંમત ભોગવવી પડશે,શાસ્ત્રીએ કહ્યું કે,આ યૂવા વિકેટ કીપર બલ્લેબાજે વેસ્ટ ઈન્ડિઝ મુલાકાત વખતે અમને નિરાશ કર્યો છે,તેઓ સીરીઝના ત્રીજા વન-ડે મેચમાં પ્રથમ બોલમાં જ આઉટ થઈ ગયા હતા. રવિ શાસ્ત્રીએ કહ્યું […]


