હિન્દુઓને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ
મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દિલ્હીના સાકેત સાયબર સેલમાં ગુનાઈત ફરિયાદ દાખલ: અસામમાં આપેલા ભાષણને ‘હેટ સ્પીચ’ ગણાવાયું નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – હિન્દુઓને અને તેમાંય ખાસ કરીને આરએસએસ તથા ભાજપના કાર્યકરોને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસામમાં થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદારોને સંબોધતા […]


