સ્માટ્રફોનના ક્ષતિગ્રસ્ત કેબલનો ઉપયોગ કરવાનું ટાળો, નહીં થશે ભારે નુકશાન
આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ચુકવણી કરવી હોય, બિલ ચૂકવવા હોય કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હોય, બધું જ મોબાઈલ દ્વારા થાય છે. આવી સ્થિતિમાં, ફોનની બેટરી ચાર્જ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે તુટેલા કે ક્ષતિગ્રસ્ત ચાર્જિંગ કેબલથી તમારા ફોનને ચાર્જ કરવો […]