1. Home
  2. Tag "death"

ગુજરાતમાં બે વર્ષમાં 313 વનરાજોના મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ સિંહ છે અને તેથી જ ગીર જંગલને સાવજોનું ઘર માનવામાં આવે છે. જો કે, ગીર જંગલમાં સાવજોના મોતનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 313 જેટલા વનરાજોના મોત થયા હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં સિંહના મૃત્યુ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રશ્ન […]

ગુજરાતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 4300થી વધારે દર્દીના મોતઃ 53 ટકા દર્દીઓ 60થી વધુ ઉંમરના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટી રહ્યું છે. જો કે, આ મહામારીમાં અત્યાર સુધીમાં 4300થી વધારે દર્દીઓના મોત થયાં છે. જે પૈકી 70 ટકા દર્દીઓ પુરુષ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા એનાલિસીસ રિપોર્ટમાં ખુલાસો થયો છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓ પૈકી 53 ટકા દર્દીઓની ઉંમર 60થી 79 વર્ષની વચ્ચે હતી. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code