1. Home
  2. Tag "Delhi Elections"

દિલ્હી ચૂંટણીમાં પરાજયનો મુદ્દે કેજરિવાલને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનંદન પાઠવ્યાં!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી ચૂંટણીમાં પોતાની હારની સમીક્ષા કરી રહી છે. દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની મંડોલી જેલમાંથી એક પત્ર આવ્યો છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે. મહાઠગ ચંદ્રશેખરએ […]

દિલ્હી ચૂંટણીઃ સીલમપુરમાં કેટલીક મહિલાઓએ ખુરખો પહેલીને કર્યું બોગસ મતદાન!

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન કેટલીક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન દિલ્હીના સીલમપુરમાં કેટલીક મહિલાઓએ ખુરખો પહેરીને બોગસ મતદાન કર્યાની ભાજપાએ ફરિયાદ કરી હતી. કેટલીક મહિલા મતદારોએ આરોપ લગાવ્યો હતો કે તેમના વોટ પહેલાથી જ કોઈએ નાખ્યાં છે. જે બાદ ભારે […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]

દિલ્હી ચૂંટણી : અમિત શાહે જાહેર કર્યો ભાજપના સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના ત્રીજા ભાગનું પ્રકાશન કર્યું. આમાં તેમણે યમુના રિવરફ્રન્ટ, 1,700 અનધિકૃત વસાહતોમાં બાંધકામની પરવાનગી, ગિગ કામદારો માટે વીમો, યુવાનો માટે રોજગાર અને મહાભારત કોરિડોર જેવી ઘણી જાહેરાતો કરી. અમિત શાહે આજે દિલ્હીના વરિષ્ઠ પક્ષના નેતાઓ સાથે પંડિત પંત માર્ગ પર ભાજપના […]

દિલ્હી ચૂંટણી: કેજરીવાલે પાંચ વર્ષમાં દિલ્હીમાં બેરોજગારી ખતમ કરવાનું વચન આપ્યું

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બેરોજગારી દૂર કરવાનો સંકલ્પ લીધો હોવાનું જાણવા મળે છે. એક વીડિયો સંદેશમાં રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરતા, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “મારી પ્રથમ […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને […]

દિલ્હી ચૂંટણીઃ ચૂંટણી પ્રચારમાં AI ના ઉપયોગ અંગે EC એ એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર સતત વેગ પકડી રહ્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન, ઘણી બધી પ્રમોશનલ સામગ્રી પણ બહાર આવી રહી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ચૂંટણી […]

દિલ્હી ચૂંટણીઃ પોસ્ટર વોર તેજ બન્યું, ભાજપાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બની રહ્યું છે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોસ્ટરો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને AAP ને પૂર્વાંચલ વિરોધી અને અરવિંદ કેજરીવાલને એક મોટા ઠગ […]

દિલ્હી ચૂંટણી: ભાજપે કેજરીવાલને ‘શીશમહલવાલા આદમ-એ-આઝમ’ કહેતું પોસ્ટર બહાર પાડ્યું

નવી દિલ્હીઃ દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શીશમહલના ‘આપદા-એ-આઝમ’ ગણાવ્યા છે. ભાજપે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડ્યું અને કેજરીવાલને શીશમહલના ‘આદમ-એ-આઝમ’ કહ્યા હતા. દિલ્હી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટર ફિલ્મ “જોધા અકબર” નું સંપાદિત પોસ્ટર છે અને તેમાં શ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code