1. Home
  2. Tag "delhi"

ઠંડી અને કોરોનાના વધતા જતા કેસ વચ્ચે દિલ્હીનું પ્રદૂષણ ચરમસીમાએ, હવા બની ગઈ અત્યંત ઝેરી, AQI 430ને પાર

દિલ્હી: વધતી જતી શિયાળાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ પ્રદૂષણ ચરમસીમાએ છે. GRAP-3 ના અમલીકરણ અને અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ છતાં, દિલ્હીની આબોહવા ગંભીર શ્રેણીના થ્રેશોલ્ડ પર પહોંચી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રવિવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના […]

ગાઢ ધુમ્મસથી મુસાફરોની વધી મુશ્કેલી,દિલ્હીમાં 80 ફ્લાઈટ મોડી, ઘણી ટ્રેનો મોડી ચાલી

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં ઘણી ફ્લાઈટ્સ મોડી પડી મોડી-મોડી ચાલી રહી છે ઘણી બધી ટ્રેનો  દિલ્હી: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ શનિવારે પણ રોડ, રેલ અને ફ્લાઇટ સેવાઓને અસર કરી રહ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. દિલ્હીના તમામ રેલવે સ્ટેશનો પરથી આવતી-જતી ઘણી ટ્રેનો પણ […]

દિલ્હી બાદ હવે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઈટ થશે,ઈન્ડિગો એરલાઈન આ રીતે શરૂ કરશે આ સેવા

લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યાથી નવી દિલ્હી અને અમદાવાદની સીધી ફ્લાઈટ પછી ઈન્ડિગોએ હવે 15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને અયોધ્યાથી દિલ્હી […]

પીએમ મોદી દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રીજી આવી પરિષદ છે, પ્રથમ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં યોજાઈ હતી. સહકારી સંઘવાદના સિદ્ધાંતને અમલમાં મૂકવાના વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને ભાગીદારીને પ્રોત્સાહિત કરવા મુખ્ય સચિવોની રાષ્ટ્રીય […]

PM મોદીએ દિલ્હીમાં કાર્યક્રમમાં કહ્યું સુશાસનનો અર્થ શું છે,તમે પણ જાણી લો

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે સુશાસનના પરિણામે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન પીએમએ ગરીબો માટે મફત રાશન પર 4 લાખ કરોડ રૂપિયા, ગરીબો માટે પાકાં ઘરો પર 4 લાખ કરોડ રૂપિયા અને દરેક ઘર સુધી પાઈપવાળા પાણી માટે રૂપિયા 3 લાખ કરોડથી વધુ ખર્ચનો ઉલ્લેખ કર્યો. […]

દિલ્હી સહિત આ 15 રાજ્યો ગાઢ ધુમ્મસમાં લપેટાયા,IMDએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં કેવું રહેશે હવામાન

દિલ્હી:રાજધાની દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો હજુ પણ ગાઢ ધુમ્મસની લપેટમાં છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ ભાગો મંગળવારે સવારે ખૂબ જ ગાઢ ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ વિઝિબિલિટી 0-50 મીટર સુધી નોંધાઈ રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મેઘાલયમાં વિવિધ વિસ્તારોમાં […]

CM કેજરિવાલની મુશ્કેલી વધી, હોસ્પિટલો માટે દવાની ખરીદી મામલે LGએ તપાસના આદેશ કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ અન્ય એક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI તપાસ)ને તપાસના આદેશ આપ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, LGએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓના મામલે તપાસના આદેશ આપ્યા છે. લોકોની […]

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

ઈડીના સમન્સને કેજરિવાલે ગેર કાનૂની ગણાવ્યો પોતે ઈમાનદાર હોવાનો કેજરિવાલે કર્યો દાવો ભાજપાએ સીએમ કેજરિવાર ઉપર કર્યાં આકરા પ્રહાર કેજરિવાલને સમગ્ર કેસના માસ્ટમાઈન્ડ ગણાવ્યાં નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કથિત દારુ કૌભાંડ મામલે ઈડીએ ફટકારેલા સમન્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે લેખીતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ સમન્સ રાજકીય રીતે પ્રરિત […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને પશ્ચિમ બંગાળ માટે ફંડ રિલીઝ કરવાની માંગ કરી હતી. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ ગરીબોને પૈસા આપ્યા નથી. અમારા પૈસા 110 દિવસથી અટવાયેલા છે. તેમણે કહ્યું કે હું અને મારી સાથે 10 સાંસદોનું […]

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટની દિલ્હી સાથે સારી કનેક્ટિવિટી હશે,મેટ્રો અને રેપિડ રેલ સાથે જોડાશેઃ સીએમ યોગી

દિલ્હી: નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને 2024માં અહીંથી ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના છે. આ દરમિયાન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સાથે જોડવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જેવર એરપોર્ટ એર કાર્ગો માટે એક મોટું હબ બનવા જઈ રહ્યું છે. અનુમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code