1. Home
  2. Tag "delhi"

દિલ્હીના બહુમાળી ઈમારત ધરાશાયીઃ ચારના મોતની આશંકા

પોલીસની ટીમે બચાવ કામગીરી શરૂ કરી કાટમાળની નીચે ચાર લોકો દબાયાં હોવાની આ શંકા ગુરુગ્રામ બાદ દિલ્હીમાં બની ઈમારત ધરાશાયીની ઘટના નવી દિલ્હીઃ ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા બે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં દેશની રાજધાની દિલ્હીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ચારના મોત થયાંનું […]

મહિલાએ દીકરાને સાડીથી બાંધીને 10મા માળની ગેલરીથી નીચે મોકલ્યો, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ દિલ્હીના એનસીઆરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નવમાં માળની ગેલરીમાં પડેલા કપડાને લેવા માટે માતાએ દીકરાને સાળી સાથે બાંધીને 10મા માળેથી 9ના માળની ગેલરીએ મોકલ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ અનેક યુઝર્સ માતા ઉપર ફિટકાર વરસાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર NCRમાંથી એક ચોંકવાનારો […]

દિલ્હી-યુપી સહીત ઉત્તરભારતમાં આગામી દિવસોમાં વધશે ઠંડી – વરસાદની પણ શક્યતાઓ

દિલ્હી – યુપી સહિત ઉતત્રભારતમાં છંડી વધશે વરસાદની પણ આગાહી કરવામાં આવી   દિલ્હીઃ હાલ ફેબ્રુઆરીના ઘણા દિવસો નીકળી યા છે છત્તા પણ ઉત્તરભારતમાં છંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.શિયાળામાં જવાની રાહ જોઇ રહેલા લોકો માટે આગળ ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે.જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સાથે, પંજાબ થોડા દિવસો  સુધી શિયાળામાં હવે રહેશે. આ […]

દિલ્હીઃ નાણા લઈને કોવિડ-19નો નકલી પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ આપતી લેબનો પર્દાફાશ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન કેટલાક લોકો કોરોનાને નામે લોકો પાસેથી નાણા પડાવતા લોકો પણ સક્રિય થયા છે. દિલ્હીના ડીએલએફ-3 વિસ્તારમાંથી સીએમ ફ્લાઈંગ સ્કવોડ અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને નાણા લઈને કોવિડ-19નો નકલી પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ આપતી લેબનો પર્દાફાશ કર્યો હતો. તેમજ પોલીસે એક આરોપીને ઝડપી […]

દિલ્હીમાં વરસાદી માહોલ – હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ

દિલ્હીમાં અટકી અટકીને આવી રહ્યો છે વરસાદ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, વિતેલા દિવસથી જ ઘીમી ઘારે અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે, રાજધાનીમાં ફરી એકવાર વરસાદ શરુ છે. હવામાન વિભાગે આ આગાહીપ્રમાણે આજે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરમાં લાંબા […]

શાંતિશ્રી ધુલીપુડી પંડિત JNUના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર બન્યા

દિલ્હીઃ દેશમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની કમાન પહેલીવાર મહિલાના હાથમાં આવી છે. પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતને JNUના નવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જેએનયુની પ્રથમ મહિલા વીસી છે. પુણે યુનિવર્સિટીમાં પોલિટિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણાવતા પ્રોફેસર પંડિતનો જન્મ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થયો છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ […]

રાજધાની આજથી ફરી ધમધમી ઉઠશે- શાળા-કોલેજો સહીત જીમ-સ્પા ખુલશે,ઓફીસમાં સંપૂર્ણ સ્ટાફ સાથે થશે કાર્ય

રાજધાનીમાં આજથી શાળા કોલેજો શરુ ઓફીસ 100 ટકા ક્ષમતા સાથે ખુલશે   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જો કે હાલ કોરોનાની ગતિ ઘીમી પડી છે ત્યારે હવે અનેક  રા્યો એ પ્રતિબંધો હળવા કર્યા છે આ જ શ્રેણીમાં રાજધાની દિલ્હી આજે ફરીથી પહેલાની જેમ લોકોથી ઘમઘમી ઉઠશે. શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની અધ્યક્ષતામાં […]

દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ ધો-9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે

7મી ફેબ્રુઆરીથી ઓફલાઈન વર્ગો શરૂ થશે નર્સરીથી ધો-8ના વર્ગો 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે રાત્રિ કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સીએમ કેજરિવાલની સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ હવે નિયંત્રણો હળવા કરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ […]

મુંબઈ અને કોલકાતા જેવા 7 મહાનગરોની સરખામણીમાં હરિયાળી મામલે દિલ્હી મોખરે – રિપોર્ટ

દિલ્હીમાં ગ્રીનનરી વધુ હોવાનો રિપોર્ટમાં ખુલાસો કોલકતા અને મુંબઈથી આ બબાદે દિલ્હી આગળ દિલ્હીઃ- સામાન્.ય રીતે આપણે પ્રદુષણની વાત આવે એટલે રાજધાની દિલ્હીને મોખરે રાખીએ છીએ, રાજધાનીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદુષણ જોવા મળે છે.જો કે આ પ્રદૂષણની સ્થિતિનો સામનો કરી રહેલા દિલ્હી અને એનસીઆરના લોકો માટે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા તરફથી રાહતના સમાચાર સામે આવ્યા  છે.અક […]

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસઃ ઝેરી ભાષણો માટે દિલ્હીના મૌલવીની ગુજરાત ATSએ ધરપકડ કરી

અમદાવાદઃ  જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે દિલ્હીથી વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની કટ્ટરવાદી વિચારધારા ધરાવતો હોવાનું અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં કૂખ્યાત છે.  મૌલવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કટ્ટરવાદીઓએ કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરી હતી. આ બનાવના રાજ્યભરમાં ઘેરા પડધા પડ્યા છે. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code