દિલ્હીના બહુમાળી ઈમારત ધરાશાયીઃ ચારના મોતની આશંકા
પોલીસની ટીમે બચાવ કામગીરી શરૂ કરી કાટમાળની નીચે ચાર લોકો દબાયાં હોવાની આ શંકા ગુરુગ્રામ બાદ દિલ્હીમાં બની ઈમારત ધરાશાયીની ઘટના નવી દિલ્હીઃ ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા બે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં દેશની રાજધાની દિલ્હીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ચારના મોત થયાંનું […]


