સરદાર જ્યંતિઃ એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્લીના ગણતંત્ર દિવસની જેમ પર ટેબ્લો પ્રસ્તુત કરાયા
                    કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં દિલ્લી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. જેમાં ‘એકત્વ’ની થીમ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

