શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફને પ્રમોશન માટે હવે ખાતાકીય પરીક્ષા પાસ કરવી પડશે
અમદાવાદઃ રાજ્યમાં શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી માટે ખાતકીય પરીક્ષા પાસ કરવી પડશે. હાલ બિન શૈક્ષણિક કર્મચારીઓને સિનિયોરિટીના આધારે પ્રમોશન આપવામા આવતું હતું, પરંતુ હવે ખાતાકીય પાસ કરી હોય તેમને જ પ્રમોશન આપવા માટે સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં શિક્ષમ વિભાગના નાયબ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, […]