ઝીંઝુવાડાના રણમાં વછરાજ દાદાના દર્શને ગયેલા 100 શ્રદ્ધાળુઓ ફસાતા રેસ્ક્યુ કરાયુ
ઝીઝુવાડાના અફાટ રણમાં માવઠાને લીધે કાદવ-કીચડ થયો, દર્શનાર્થીઓની 8 કાર અને 1 બસ કાદવમાં ફસાઈ ગઈ, ઝીંઝુવાડાના યુવાનોએ ટ્રેકટરની મદદથી આખીરાત રેસ્ક્યુ કરીને કાદવમાંથી વાહનો બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝીંઝુવાડા નજીક રણમાં વાછરડા દાદાનુ મંદિર આવેલુ છે. અને રોબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે […]


