કોરોના સંકટઃ રાજકોટ મનપાએ ફરીથી 70 ધન્વંતરી રથ દોડાવવાનો કર્યો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ સ્થાનિક ઘોરણોપણ જે તે વહીવટી તંત્ર દ્વારા કોરોનાને લઈને કામગીરી શરૂ કરી છે. રાજકોટ મનપાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરીથી ધન્વંતરી રથ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ બુથ વધ ઉભા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્પોરેશન […]