દિવાળીના તહેવારો દરમિયાન અંબાજી મંદિરને 96 લાખનું દાન મળ્યું
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો અને ત્યારબાદ લાભ પાંચમ સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. તેમાં દિવાળીના તહેવારોમાં શ્રદ્ધાળુંઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા મંદિરને મોટી આવક થઈ હતી. દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ […]