વેક્સિનના બંને ડોઝ બાદ રોગપ્રતિકારક શક્તિ આટલા સમય સુધી રહે છે, ડૉ. ભાર્ગવે આપ્યો જવાબ
નવી દિલ્હી: કોવિડ સામે વેક્સિનની અસરકારકતા અને વેક્સિન લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ.બલરામ ભાર્ગવે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે રસીકરણને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ડૉ. ભાર્ગવે જણાવ્યું કે, SARS-CoV-2 વાયરસ કુદરતી વાતાવરણ દરમિયાન વ્ય્યક્તિને સંક્રમિત કરી છે અને એન્ટિબોડી મધ્યસ્થી, સેલ મધ્યસ્થ પ્રતિરક્ષા અને રોગપ્રતિકારક સ્મૃતિને બહાર […]


