1. Home
  2. Tag "Dwarika Shardapith"

શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ડાંગમાં આદિવાસી પરિવારના ઘરે પધરામણી કરી

અમદાવાદઃ શારદાપીઠ દ્વારકાના પૂ. પૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં 7મી જૂનથી 9મી જૂન સુધી પ્રવાસ કર્યો હતો. આ શુભ અવસરે આદિવાસી પરંપરા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક ગામમાં પૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સત્સંગ પ્રવચનનું આયોજન થયું હતું. પૂ. શંકરાચાર્યજીએ ગામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code