1. Home
  2. Tag "Earthquake"

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા 4.8ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં દિલ્હી:પાકિસ્તાનમાં રાત્રે 1.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધવામાં આવી હતી. ભૂકંપ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 303 કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ […]

કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છમાં ભૂકંપના આંચકા 3.2ની નોંધાઈ તીવ્રતા સ્થાનિકોમાં ભયનો માહોલ ભુજ: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભચાઉથી 19 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. જાણકારો […]

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન નહીં શ્રીનગર:કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 ની માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. સવારે 8.07 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ અને કાશ્મીરના લેહ બેલ્ટથી 135 કિમી ઉત્તરપૂર્વમાં […]

બિહારના પટના સહીતના વિસ્તારમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4 નોંધાઈ

પટના અને પશ્વિમ ચંપારણમાં ભૂંકપથી ઘરતી ઘ્રુજી ઉઠી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો પટનાઃ- દેશના ઘણા વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવે છે ખાસ કરીને પહાડી રાજ્યોમાં જાણે ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય થતી જાય છે, જો કે આજ રોજ બપોરે બિહારની ઘરા ઘ્રુજી ઉઠી હતી જેને લઈને લોકોમાં ભય પણ જોવા મળ્યો હતો. […]

છત્તીસગઢમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.8 નોંધાઈ 

છત્તીસગઢમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.8 ની તીવ્રતા  કોઈ જાનહાનિ કે જાનમાલને નુકશાન નહીં  રાઇપુર:છત્તીસગઢના અંબિકાપુરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 5.28 વાગ્યે આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. જોકે ભૂકંપના આવેલા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ […]

મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:મ્યાનમારના બર્મામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ વહેલી સવારે 3.52 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. કેન્દ્રશાસિત […]

દક્ષિણ સેન્ડવિચ ટાપુઓમા ભૂકંપના આંચકા, તીવ્રતા 7.0 નોંધવામાં આવી

દક્ષિણ સેન્ડવિચ ટાપુઓમા ભૂકંપના આંચકા સવારના 8:33 વાગ્યે 7.0ની તીવ્રતાનો ભૂકંપ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી દિલ્હી: દક્ષિણ સેન્ડવિચ ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સવારના 8:33 વાગ્યે આવેલ ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. જોકે,આ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા,કોઈ નુકસાન નહીં  

દિલ્હી:ઈન્ડોનેશિયાના ઉત્તરીય પ્રાંત અકેહમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જો કે, આનાથી તાત્કાલિક કોઈ નુકસાનની જાણ થઈ નથી.અધિકારીઓએ જણાવ્યું કે,ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં તેમને સંદેશ મળ્યો કે સુનામીની કોઈ ચેતવણી નથી. નોંધનીય છે કે 2004માં […]

આંદામાન અને નિકોબાર ટાપુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.1ની નોંધાઈ તીવ્રતા 

આંદામાન અને નિકોબાર ટાપુમાં આંચકા 6.1ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકા રાત્રે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 4.5 નોંધવામાં આવી

મણિપુરમાં ભૂકંપના આંચકા સ્થાનિકોમાં ભયનો માહોલ જાનહાનિ કે નુકસાની નહીં મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.5 હતી. તેમનું કેન્દ્ર જમીનથી 110 કિમી નીચે, મણિપુરના મોઇરાંગથી 100 કિમી દક્ષિણપૂર્વમાં હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code