1. Home
  2. Tag "Earthquake"

અર્જેન્ટિનામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.6 ની તીવ્રતા નોંધાઈ

અર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા 6.6 ની નોંધાઈ તીવ્રતા જાન-માલને નુકસાનના કોઈ સમાચાર નથી દિલ્હી:દક્ષિણ અમેરિકાના દેશ અર્જેન્ટિનામાં ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે દેશના જુજુએ પ્રાંતમાં સવારે લગભગ 4.36 કલાકે ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી જાન-માલને નુકસાનના કોઈ […]

આંદામાન અને નિકોબારમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ  

 આંદામાન અને નિકોબારની ઘરતી ધ્રુજી કેમ્પબેલ ખાડીમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા દિલ્હી:આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે લગભગ 1.11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.જો કે, સારી વાત એ છે કે અત્યાર સુધી આ […]

ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ તાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકા આવ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે ગીર સોમનાથ જિલ્લામાં સવારે ભૂકંપના બે આંકચા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં સવારે 4 અને 3.2ની તીવ્રતાનો ભૂકંપના બે આંચકા આવ્યાં હતા. વેરાવળથી […]

ગીર સોમનાથના તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો,તીવ્રતા 4.0 નોંધાઈ

તલાલામાં ભૂકંપના આંચકા  તીવ્રતા 4.0 નોંધાઈ નુકસાની અને જાનહાનિના કોઈ અહેવાલ નહીં  રાજકોટ :ગુજરાતના ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દુર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. જૂનાગઢના […]

કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,2.5 ની નોંધાઈ તીવ્રતા  

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.5 ની તીવ્રતા ભચાઉથી 23 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ભુજ:કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલ ભૂકંપની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર હતું. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. જોકે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાનિ કે નુકશાન […]

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.0 મી તીવ્રતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો દિલ્હી:ઈન્ડોનેશિયાની ધરતી આજે સવારે જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર સવારે 6.53 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે.વહેલી સવારે ભૂકંપના […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા   કોઈ જાનહાનિ કે નુકશાન નહીં શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે 12.09 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ નુકસાન થયું નથી. […]

અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,5.3ની તીવ્રતા નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 5.3ની નોંધાઈ તીવ્રતા ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા ઇટાનગર :અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.સવારે 6.56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ […]

નિકોબારમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ અને નુકસાન નહીં દિલ્હી:નિકોબાર દ્વીપ સમૂહમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 જણાવવામાં આવી રહી છે.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.  જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

 ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 4.1 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ દહેરાદૂન:ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના બડકોટ યમુનોત્રી ઘાટીમાં શનિવારે સાંજે લગભગ 4.52 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી બડકોટ યમુનોત્રી ખીણ ઉપરાંત પુરોલામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપ એટલો જોરદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code