1. Home
  2. Tag "Education"

જેને અહીંનું શિક્ષણ સારૂ લાગતુ ન હોય તો તે ગુજરાત છોડીને સારૂ લાગે ત્યાં જતા રહેઃ જીતુ વાઘાણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મોડલને રજુ કરવામાં આવી રહ્યું છે જેમાં દિલ્હીમાં સરકારી શાળાઓ અદ્યતન લેબ સાથે ખાનગી શાળાને ટક્કર મારે તેવી બનાવવામાં આવી છે. આપ દ્વારા હિલ્હી જેવી […]

બાળકોને ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચનમાં માપદંડ સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે

શિક્ષણ મંત્રાલય પાયાના શિક્ષણના તબક્કે (ગ્રેડ 3 ના અંતે) વિદ્યાર્થીઓના શીખવાના સ્તરની પ્રથમ હાથે સમજણ મેળવવા માટે ‘પાયાના શિક્ષણ અભ્યાસ’ હાથ ધરશે. આ અભ્યાસ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ છે કારણ કે તેનો હેતુ 22 ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચન માટે બેન્ચમાર્ક સેટ કરવાનો છે. NCERT દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાર દિવસની વિન્ડો પર […]

ગુજરાત: ધો. 1થી અંગ્રેજી વિષય દાખલ કરાશે, ભગવત ગીતા પણ ધો-6થી ભણાવાશે

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીને લીધે ડર અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં કડકડાટ બોલતા થાય તે માટે હવે શાળા કક્ષાએ જ અંગ્રેજી વિષય ભણાવવાનો સરકારે નિર્યણ લીધો છે. ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ 2022-23ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ […]

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીખ માગતા બાળકોને સિગ્નલ સ્કુલ બસ દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ

અમદાવાદ :  શહેરના ચાર રસ્તા પરના સિગ્નલો પર ભીખ માગતા અનેક બાળકો જોવા મળે છે. આવા ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાની ગુજરાત સરકારે અનોખી પહેલ કરી છે. આજથી રસ્તે રખડતા ગરીબ બાળકોને બસ દ્વારા સિગ્નલ સ્કૂલથી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું હતુ. અમદાવાદ શહેરમાં ભિક્ષુક […]

કોરોનામાં અભ્યાસને થયેલા નુકસાનની ભરપાઈ માટે ઉનાળુ વેકેશન ઘટાડવા માંગણી

અમદાવાદઃ કોરોનાને કારણે બાળકોના ભણતર પર માંઠી અસર જોવા મળી છે, બાળકોના અભ્યાસને ઓનલાઇન અને ઓફલઈન ભણતર વચ્ચે સહયોગ બેસાડવામાં બાળકોનું ભણતર બગડ્યું હતું. તેમનો પાયો કાચો રહી ગયાની વાલીઓ ફરિયાદ કરી રહ્યાં છે. જેથી રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવી છે અને ઘટાડેલ ઉનાળાના વેકેશનમાં બાળકોના અભ્યાસને નુકસાન […]

ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરાશે

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય દાખલ કરવાની યોજના છે. જેના માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રયત્નશીલ છે. સાયન્સ સિટીમાં ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા […]

બદલતી નોકરીની ભૂમિકાઓની માગ પ્રમાણે દેશનું ‘વસતી વિષયક ડિવિડન્ડ’ તૈયાર કરવું મહત્વપૂર્ણ: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રો પર કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનના મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેબિનાર બજેટ પહેલા અને પછી હિતધારકો સાથે ચર્ચા અને સંવાદની નવી પ્રથાનો એક ભાગ હતો. વડાપ્રધાનએ […]

રાજ્યમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

શિક્ષણમંત્રીએ કરી જાહેરાત સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કોરોના નિયંત્રણમાં આવતા સરકારનો નિર્ણય અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે સરકાર દ્વારા શિક્ષણ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી હતી. પણ હવે દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસની સમસ્યા નિયંત્રણમાં આવી છે, આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં સોમવારથી સંપૂર્ણપણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. આ […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી […]

કોરોનાના કેસ ઓછા થતા વિદ્યાર્થીઓને રાહત, આ રાજ્યોની સરકાર દ્વારા લેવામાં આવ્યા સ્કૂલ ખોલવાના નિર્ણય

દેશમાં કોરોનાના કેસ ઓછા થયા આટલા રાજ્યોમાં શિક્ષણની પ્રવૃતિ શરૂ આટલા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ અમદાવાદ: કોરોનાવાયરસના કેસથી અત્યારે દેશમાં રાહતના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાવાયરસના કેસ 1 લાખથી ઓછા આવતા લોકોને રાહત મળી છે. આવામાં કેટલાક રાજ્યો દ્વારા સ્કૂલોને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code