ગુજરાતમાં કાલે રવિવારે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે , ચૂંટણી પંચ બન્યુ સજ્જ
ગાંધીનગરઃ ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાશે.અને 5મી મેને રવિવારે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાતં પડી જશે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. […]