રાજ્યમાં નવરાત્રિના પ્રથમ દિવસે 1.49 લાખ યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો એનાયત કરાયા
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના 1.49 લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 1.49 લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે 17 જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના […]