દેશમાં મોટા વીજ સંકટના ભણકારા, માત્ર 4 દિવસ બાદ છવાઇ શકે છે અંધારપટ
દેશમાં વીજ સંકટના ભણકારા દેશમાં અંધારપટ છવાઇ શકે છે માત્ર 4 દિવસ ચાલે એટલો જ કોલસાનો સ્ટોક નવી દિલ્હી: આગામી થોડા દિવસમાં દેશમાં વીજ સંકટ ઉપસ્થિત થવાના ભણાકારા છે. તમારું ઘર પણ પાવર કટની ઝપેટમાં આવી શકે છે. તેનું કારણ એ છે કે દેશમાં કોલસાનું સંકટ તોળાઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં ફક્ત 4 […]