ઓપરેશન સિંદૂર ભારતીયોના મનમાં કોતરાયેલું છેઃ દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પહેલા કર્નાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ‘સિંદૂર બ્રિજ’ના ઉદ્ઘાટન બાદ CM દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનો કર્નાક […]