અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગનું મચ્છર નાબુદી માટે અભિયાન, દર ગુરૂવારે ડ્રાય ડે ઊજવાશે
અમદાવાદઃ શહેરમાં શિયાળો હજુ જામ્યો નથી, હાલ ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે બે ઋતુને કારણે વાયરલ કેસમાં વધારો થયો છે. હજી પણ શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ડેન્ગ્યુના કેસો વધતાંની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા માટે અઠવાડિયામાં એકવાર “મચ્છર નાબુદી અભિયાન , ડ્રાય ડે” નો […]