કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 39 % ઘટી
કોરોના મહામારીને કારણે ઑટો ઉદ્યોગને પણ પડ્યો માર વર્ષ 2020-21 દરમિયાન દેશમાંથી પેસેન્જર વાહનોની નિકાસ 39 ટકા ઘટી અગાઉ વર્ષ 2019-20માં 6,62,118 વાહનોની નિકાસ કરવામાં આવી હતી નવી દિલ્હી: કોરોના મહામારીની વિપરિત અસર દેશના મોટા ભાગના ઉદ્યોગો પર પડી છે અને દેશનો ઓટો ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. કોરોના મહામારીની પ્રતિકૂળ અસરને કારણે, વર્ષ 2020-21માં […]