પવિત્ર શ્રાવણ મહિનામાં આ સુપ્રસિદ્ધ મંદિરોની લો મુલાકાત
ઉત્તરભારતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે,તેમજ આગામી દિવસોમાં ગુજરાત સહિતના રાજ્યોમાં શ્રાવણ મહિનાનો આરંભ થશે. શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં, ભોલેનાથના ભક્તો તેમને પ્રસન્ન કરવા, શિવધામની મુલાકાત લેવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શ્રાવણ મહિનામાં ભગવાન […]