1. Home
  2. Tag "farmers distressed"

ભાવનગરના સિહોર તાલુકામાં નીલ ગાયો અને જંગલી ભૂંડનાં ત્રાસથી ખેડુતો પરેશાન

ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં નીલગાયો તેમજ જંગલી ભૂંડોના ત્રાસને લીધે ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે. તાલુકાના સોનગઢ, સણોસરા, ટાણા સહિતના ગામની સીમમાં રાત્રે નીલગાયોના ટોળાં આવીને ખેતરોમાં વાવેલા પાકનો નાશ કરી દેતા હોય છે. આ ઉપરાંત જંગલી ભૂંડનો ત્રાસ પણ વધતો જાય છે. ભાવનગરના સિહોર તાલુકો કૃષિ ઉત્પાદનમાં સારૂએવું સ્થાન ધરાવે છે. ખેડૂતો રાત- દિવસ […]

ઝાલાવાડમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને ચુસિયા રોગથી ખેડૂતો પરેશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સારૂ એવું વાવેતર થયુ હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે કપાસનો પાક પણ સારોએવો ફાલ્યો છે. અને પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચુસીયાના રોગથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય છે, તેમ કૃષિ નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code