ગોહિલવાડ પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
પાક માટે પાણીની જરૂર છે, ત્યારે જ મેઘરાજા રિસાયા, આકાશમાં વાદળો ગોરંભાય છે પણ વરસાદ પડતો નથી, મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ભાવનગરઃ લાંબા વિરામ બાદ ગઈ મઘરાતથી મેઘરાજાનું પુનઃ આગમન થયું છે, પણ હજુ ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી. પ્રથમ વરસાદમાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ હતું, હાલ મૌલાત ઉગીને બહાર નીકળી […]