1. Home
  2. Tag "Flood"

ગાઝીપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડામાં ઘુસી, 2ના મોત

લખનોઃ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો. ગહમાર પોલીસ સ્ટેશન વિસ્તારના કરહિયામાં એક અનિયંત્રિત ટ્રકે રસ્તાની બાજુમાં આવેલા ઝૂંપડાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલેજમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોની હાલક ગંભીર છે. અકસ્માત બાદ ટ્રક ચાલક […]

હવે પૂર પહેલા મળશે ચેતવણી, એઆઈ મારફતે પૂરની મળશે માહિતી

જો કે સંબંધિત વિભાગ પહેલાથી જ પૂરને લઈને લોકોને એલર્ટ કરે છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવ્યા બાદ આ કામ ઘણું સરળ અને સચોટ થઈ ગયું છે. હવે ગૂગલે 100 દેશોમાં તેની AI આધારિત પૂરની આગાહી કરવાની સુવિધા શરૂ કરી છે. ગૂગલનું આ ફીચર હવે 100 દેશોને આવરી લેશે અને લગભગ 70 કરોડ લોકોને નદીના […]

પૂર્વ સ્પેન: બાલેન્સિયામાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ

ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર ચિવા ખાતે આઠ કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ નવી દિલ્હીઃ પૂર્વ સ્પેનના બાલેન્સિયામાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદને પગલે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે એટલું જ નહીં પૂરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત વાલેન્સિયાના ચિવા ખાતે આઠ કલાકમાં […]

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક […]

ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ભૂપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત  સાત જિલ્લાઓના કલેક્ટરો  અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું […]

આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા સહિત 131 જંગલી પ્રાણીઓના મોત

નવી દિલ્હીઃ આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા સહિત 131 જંગલી પ્રાણીઓના મોત થયા છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું હતું કે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા, 100 હોગ ડીયર અને બે સાંબર પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે, જ્યારે 17 હોગ ડીયર, સ્વેમ્પ ડીયરમાંથી એક, […]

આસામમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદી બે કાંઠે વહેલા લાગી, અનેક ગામમાં નદીના પાણી ઘુસ્યાં

નવી દિલ્હીઃ એક તરફ દેશમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો મેઘરાજાના આગમને કારણે ખુશીથી આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાના અવિરત વરસવાને કારણે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતના ઉત્તર-પૂર્વમાં અવરિત વરસાદને કારણે ભારે નાગરિકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.  બ્રહ્મપુત્રા નદીના પાણી ગામડાઓ સુધી પહોંચતા પૂરની સ્થિતિ વણસી […]

દેવગઢ બારીયાના બૈણા ગામે પાનમ નદીના પૂરમાં ટ્રેકટર સાથે બે લોકો ફસાતા રેસ્ક્યુ કરાયું

દેવગઢ બારિયાઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના બૈણ ગામે પાનમ નદીમાં પૂર આવતા  ટ્રેકટર સાથે બે લોકો નદીના ધસમસતા પૂરમાં ફસાયા હતા.જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને નદીમાં દોરડા ફેંકીને ટ્રેકટરચાલક સહિત બન્ને લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જેસીબીની મદદથી ટ્રેકટરને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું […]

દિલ્હીમાં ફરી પૂરનો ખતરો,યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું

દિલ્હી:રાજધાની દિલ્હીમાં યમુના નદી ફરી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે (રવિવારે) સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 205.75 મીટર નોંધાયું હતું. યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. પૂર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે 23 જુલાઈએ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 206.7 મીટર સુધી […]

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, CM માને કડક આદેશ જારી કર્યા

ચંડીગઢ :પંજાબમાં સતત ભારે વરસાદની અસર શેરીઓમાં જોવા મળી રહી છે. સતત બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લુધિયાણા, પટિયાલા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબ સરકાર પણ આ અંગે એલર્ટ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો અને અધિકારીઓને આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આ આદેશોમાં સી.એમ. માને ધારાસભ્યો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code