1. Home
  2. Tag "Flood affected farmers"

હોસ્પિટલમાંથી CM ભગવંત માનની કેબિનેટ બેઠક, પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી

પંજાબ સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. તબિયત ખરાબ હોવાથી તેમને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં સીએમ માન ડ્રિપ પર જોઈ શકાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code