આસામ: પોતાના ઘરને પાણીમાં ડૂબતું છોડીને, શ્રવણ કુમારે પૂર દરમિયાન 2000 લોકોનો જીવ બચાવ્યા
ગુવાહાટી, 02 ઓગસ્ટ 2026: Shravan Kumar saved the lives of 2,000 people during the floods આસામમાં આવેલા વિનાશક પૂર વચ્ચે, શ્રવણ કુમાર નામના ૨૫ વર્ષીય યુવાને હિંમત અને માનવતાનું અસાધારણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધોરણ 10 પછી અભ્યાસ છોડી દેનાર શ્રવણ પાસે ન તો બચાવ કામગીરીની કોઈ તાલીમ હતી કે ન તો કોઈ મોટરબોટ; તેમ […]


