1. Home
  2. Tag "Flood"

દિલ્હીમાં ફરી પૂરનો ખતરો,યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું

દિલ્હી:રાજધાની દિલ્હીમાં યમુના નદી ફરી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે (રવિવારે) સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 205.75 મીટર નોંધાયું હતું. યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. પૂર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે 23 જુલાઈએ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 206.7 મીટર સુધી […]

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, CM માને કડક આદેશ જારી કર્યા

ચંડીગઢ :પંજાબમાં સતત ભારે વરસાદની અસર શેરીઓમાં જોવા મળી રહી છે. સતત બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લુધિયાણા, પટિયાલા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબ સરકાર પણ આ અંગે એલર્ટ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો અને અધિકારીઓને આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આ આદેશોમાં સી.એમ. માને ધારાસભ્યો અને […]

પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આસામને રૂ. 520.466 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. […]

તુર્કી-સીરિયામાં પ્રલયથી મહાવિનાશ,3400થી વધુ લોકોના મોત,3500 મકાનો થયા જમીનદોસ્ત

દિલ્હી:તુર્કીમાં સોમવારે એક પછી એક ત્રણ ભૂકંપથી દેશ હચમચી ગયો હતો.એકલા તુર્કીમાં અત્યાર સુધીમાં 1651 લોકોના મોત થયા છે અને સીરિયામાં પણ મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો છે. આ ભૂકંપના કારણે તુર્કીમાં 11000થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સોમવારે તુર્કીમાં ત્રણ આંચકાના કારણે ગભરાટ ફેલાયો હતો. સોમવારે સાંજે તુર્કીમાં ત્રીજો ભૂકંપ આવ્યો હતો. […]

રાજકોટમાં વહેલી સવારે વરસાદ વરસ્યો,રોડ થયા પાણી-પાણી

વહેલી સવારે વરસાદ વરસ્યો રોડ-રસ્તા થયા પાણી-પાણી વાતાવરણમાં પ્રસરી ઠંડક રાજકોટ:હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.શહેરના અલગ-અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેરના રેસકોર્ષ રોડ,કાલાવડ રોડ,યાજ્ઞિક રોડ,મોરબી રોડ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદથી રોડ-રસ્તાઓ પાણી-પાણી […]

બોડેલી: પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી મહિલા અને બાળક માટે PSI બન્યા દેવદુત

અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી વિસ્તારમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાઇ જવાના કારણે બોડેલી નગર સહિતના વિસ્તારમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. બોડેલી નગરમાં પાણી ફરી વળતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ એ જ અરસામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસના બોડેલી ખાતે ફરજ બજાવતા જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયાએ સમયસૂચકતા વાપરી […]

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરઃ નદી કિનારાના ગામોમાંથી 350નું સ્થળાંતર

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, દરમિયાન ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા […]

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર,અત્યાર સુધીમાં 82 લોકોના મોત

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર અત્યાર સુધીમાં 82 લોકોના મોત NDRFની ટીમને બરાક ઘાટીમાં મોકલાઈ દિસપુર:આસામમાં બ્રહ્મપુત્રા, બરાક અને તેમની ઉપનદીઓમાં પૂરની સ્થિતિ મંગળવારે પણ ગંભીર રહી હતી.રાજ્યમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 45 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન, તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આસામના લોકો […]

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો, સાડા છ લાખ લોકો અસરગ્રસ્ત

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત 1,709 ગામો થયા જળમગ્ન  દિસપુર:સોમવારે આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, જો કે, વધુ એક વ્યક્તિના મોત બાદ મૃત્યુઆંક વધીને 25 થયો હતો.એક સત્તાવાર બુલેટિનમાં જણાવાયું છે કે,રાજ્યના 22 જિલ્લાઓ અને સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અહેવાલ […]

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી,એક હજારથી વધુ ઘર ધરાશાયી

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી એક હજારથી વધુ ઘર થયા ધરાશાયી ઘણા લોકો બન્યા બેઘર શિલોંગ :મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી તોફાને ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ 1000થી વધુ મકાનોને નુકસાન થયું છે.ઘણા લોકો બેઘર બન્યા છે.ચક્રવાતને કારણે રી-ભોઈ જિલ્લાના 47 ગામો પ્રભાવિત થયા છે.વાવાઝોડામાં એક શાળા સહિત અનેક સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code