દેશ સામે ઘણા પડકારો છે અને તેના માટે ભંડોળની જરૂરિયાત: નિર્મલા સીતારમણ
ભોપાલ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભોપાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના 11મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસમાં એકેડેમિક બિલ્ડિંગ અને લેક્ચર હોલનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ 442 રિસર્ચ સ્કોલર્સને ડિગ્રી એનાયત […]