મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ
મુંબઈ, 17 માર્ચ 2026: મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે રાત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ‘ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદો બળજબરી, લાલચ, છેતરપિંડી અથવા લગ્ન દ્વારા કરાવવામાં આવતા ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે ધર્માંતરણ કરાવનારા તત્વો સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે. આ નવા […]


