ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ કયા ફળો ખાઈ શકે છે? જાણો અહીં
આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીથી પરેશાન છે.ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.તેમને ખાંડયુક્ત,મીઠું અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવા માટે કહેવામાં આવ્યું છે.હવે વરસાદની મોસમ આવી ચૂકી છે. સાથે જ દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક પણ આપી દીધી છે.આવી પરિસ્થિતિઓમાં ડાયાબિટીસના દર્દીઓના મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે […]


