ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં રોજ 1050 કિલો બરફથી પ્રાણીઓને ઠંડક અપાય છે
ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો કરાયો જળચર પ્રાણીઓના કૂંડમાં બરફની પાટોથી પાણી ઠંડુ રાખવામાં આવે છે સિંહ-દીપડાના પાંજરા પાસે બરફની પાટો મુકવામાં આવે છે ગાંધીનગરઃ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પશુ-પંખીઓના હાલત પણ દયનીય બની છે. શહેરના સાબરમતી નદીના કિનારે આવેલા ઇન્દ્રોડા પાર્કમાં ગરમીમાં પ્રાંણીઓ-પંખીઓને બચાવવા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં […]