ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે
યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે ધ્યાન દિવસની ઊજવણીમાં મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ ગાંધીનગરઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ […]


