ગાંધીનગરની એઆરટીઓ કચેરીને આરટીઓમાં અપગ્રેડ કરાઈ
આરટીઓ કચેરી અપગ્રેડ થતાં હવે વધુ સુવિધાઓ મળશે, આરટીઓ કચેરીના ક્લેરીકલ સ્ટાફમાં પણ વધારો થવાથી અરજદારોના કામો ઝડપી થશે, ક્લાસ-1 અધિકારીની સાથે વહિવટી અધિકારીઓમાં પણ વધારો થશે. ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં એઆરટીઓ કચેરીને અપગ્રેડ કરીને આરટીઓ કચેરીનો દરજ્જો અપાયો છે. જેથી નાગરિકોને લાભ થશે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે […]