1. Home
  2. Tag "girsomanth"

ગીર-સોમનાથ જીલ્લાના કોડીનારમાં બર્ડફ્લૂનો કહેર – બર્ડફ્લૂની પૃષ્ટિ થતા સાવચેતીના રુપે 200 જેટલા મરધાને દફન કરી દેવાયા

કોડીનારમાં બર્ડફ્લૂની પુષ્ટિ થઈ બર્ડફ્લૂની પૃષ્ટિ થતા 220 મરઘાંને દફનાવ્યા 1 કિમી વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ જારી ગીર-સોમનાથઃ- સમગ્ર દેશમાં બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યું નથી, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં પણ હવે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે, આ વિસ્તારના વાડી વિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૂત્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code