સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં PM નરેન્દ્ર મોદી વર્ચ્યુલ સંબોધન કરશે
સુરતઃ શહેરમાં પાટીદાર બીઝનેસમેન અને વેપારીઓની સારીએવી સંખ્યા છે. ત્યારે શહેરમાં આગામી તા. 29મીથી 1લી મે સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર […]