1. Home
  2. Tag "Gnanasetu Project"

શિક્ષણ વિભાગના જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો, શિક્ષક સંઘે બાંયો ચડાવી,

ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં ડે સ્કુલ અને રેસિડેન્ટ સ્કુલોને મંજુરી અપાશે, અને સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. એટલે કે તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પર પડશે. અને શાળાઓ બંધ કરવાની નોબત આવશે. એવો ભય ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અનુભવી રહ્યા છે. અને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code