આજથી લાગુ પડશે ગોલ્ડ જ્વેલરીનો નવો નિયમ, વાંચો શું છે નવો નિયમ
ગોલ્ડ જ્વેલરી પર લાગુ પડશે નવો નિયમ સોનુ ખરીદનાર માટે મહત્વના સમાચાર વાંચો શું છે નવો નિયમ મુંબઈ: સોનુ-જવેરાત ખરીદનાર લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજથી એટલે કે 15 જૂનથી સોનુ અને જવેરાત પર હોલમાર્કિગ ફરજીયાત થઈ ગઈ છે. પહેલા આ નિયમને લાગુ કરવાની મર્યાદા 1 જૂન હતી પણ કોરોનાવાયરસના કારણે તેને 15 […]