અમદાવાદનો કાલે બુધવારે સ્થાપના દિન, ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નિકળશે
ભદ્રકાળી માતાજી રથમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપવા નિકળશે 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નગરયાત્રામાં 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે અમદાવાદઃ ઐતિહાસિક ગણાતા અમદાવાદ શહેરનો આવતી કાલે 26મી ફેબ્રુઆરીને બુધવારના રોજ 614મો સ્થાપના દિન છે. ત્યારે કાલે બુધવારે પ્રથમવાર નગરના દેવી એવા ભદ્રકાળી માતાજીની નગરયાત્રા […]