કોરોનાના કેસ ઘટતા લીલાં નાળિયેરના ભાવ અલ્પ સમયમાં જ અડધા થઈ ગયા
                    વેરાવળ : રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ ખૂબ વધા જતાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળફળાદીનો વધુ ઉપયોગ કરતા હતા. તેથી લીલા નાળિયેરના ભાવ સમાને પહોંચ્યા હતા. હવે કોરોનાના કેમમાં ઘટાડો થતા અમૃતફળ સમા બની ચૂકેલા લીલાં નાળિયેરના ભાવ બહુ અલ્પ સમયમાં અર્ધા થઇ ગયા છે. કોરોનાના કેસ સાવ ઘટી જવાને લીધે માગ તો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

