રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 21 માર્ચ 2026: આજે સમગ્ર ભારતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ મુસ્લિમ સમુદાયના સભ્યો દેશની મસ્જિદોમાં નમાજ અદા કરવા માટે ઉમટી પડ્યા છે. લોકો એકબીજાને ભેટી રહ્યા છે અને ઈદની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી […]


