1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં માવઠા બાદ હવે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આફત સમી જતાં હવે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, અને ડિસેમ્બરથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે.હાલ ઉત્તર-પૂર્વીય ઠંડાબોળ પવનોને કારણે ઠંડીમાં વધારો થશે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા હતા. શિયાળાના પ્રારંભે  વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા કૃષિપાકને પણ […]

ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે

અમદાવાદઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન ખેડૂતોને મદદ કરવાની દિશામાં કવાયત તેજ કરી છે. તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકશાનીનો સર્વે કરવાનો આદેશ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ […]

ગુજરાતમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદને પગલે મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલને પગલે ઠંકડ ફેલાઈ છે. બીજી તરફ રાજ્યમાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વખતે વિજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતો […]

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એક જ ફોર્મથી ઓનલાઈન પ્રવેશ મળશે

અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24નું અંડર ગ્રેજ્યુએટનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે  શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ 2024-25ના અંડર ગ્રેજ્યુએટના પહેલા સેમેસ્ટરના એડમિશન તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024-25થી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન એક જ ફોર્મ ભરવાનું રહેશે. […]

ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ, 229 તાલુકામાં કમોસમી વરસાદ, વીજળી પડતા 14નાં મોત

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે 229 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સાડા ચાર ઈંચ, સુરત શહેરમાં 4 ઈંચ, તેમજ જિલ્લાના ઉમરપાડા, તથા ખેડાના નડિયાદમાં સાડા ત્રણ ઈંચ,  અને તાપી, અમરેલી, બનાસકાંઠા, પાટણ, ભરૂચ, રાજકોટ નર્મદા, ભાવનગર, ગાંધીનગર, બોટાદ અને કચ્છમાં […]

ગુજરાત: સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને કહી મોટી વાત

અમદાવાદ :લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ભાજપ અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અત્યારે આ જ કરી રહ્યા છે. તેઓ કાર્યકરો અને પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાયેલા ભાજપના સ્નેહસંમેલનમાં પાટીલે ફરી લોકસભાની તમામ બેઠકો જીતવાની વાતને દોહરાવી. તેમણે કાર્યકરોને […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટેનો ખાસ કાર્યક્રમ 26મી નવેમ્બરના રોજ યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરમાં મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તારીખ 26 નવેમ્બરને રવિવારના રોજ ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. […]

ગુજરાતમાં ગૌચરની જમીનના મુદ્દે માલધારીઓ આજથી લડતનો પ્રારંભ કરાશે,

અમદાવાદઃ ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોર સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રખડતા ઢોર સામે નવી પોલીસી બનાવવામાં આવી છે. તેથી હવે શહેરી વિસ્તારના માલધારીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. બીજી બાજુ ગામડાંઓમાં ગૌચરની જમીનો રહી નથી. આથી ગાંમડાઓમાં માલ-ઢોરને ચરાવવા માટે ક્યાં લઈ જવો તે મોટો પ્રશ્ન છે. આથી ગૌચરની જમીનના મુદ્દે માલધારીઓ આજે […]

ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે શ્રી મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે […]

ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી પ્રારંભ

અમદાવાદ: ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code