ભાવનગરના આંગણે ઉડ્ડયન ક્રાંતિ: 29 માર્ચથી નવી મુંબઈની નિયમિત ફ્લાઈટ શરૂ
ભાવનગર, 28 માર્ચ 2026: ગોહિલવાડના આંગણે હવાઈ સેવાના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો આગામી 29 માર્ચ, રવિવારથી વિધિવત પ્રારંભ થશે. ભાવનગર એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી આ ઉડાનને લીલી ઝંડી આપવા ખાસ ઉપસ્થિત રહેશે. ભાવનગર એરપોર્ટના ડિરેક્ટર તપન […]


