1. Home
  2. Tag "Gujarati news"

વડોદરામાં નવરાત્રીના યુનાઈટેડ વેના પાસ લેવા ધક્કામુકીમાં કાચ તૂટ્યા, 5ને ઈજા

અલકાપુરી કલબમાં સ્થિતિ વણતા પોલીસ કાફલો દોડી આવ્યો, રૂ. 5500 ચૂકવ્યા બાદ પણ કોઈ સુવિધાન હોવાનો ખેલૈયાઓએ બળાપો કાઢ્યો, પૈસા ભરીને લાઈનમાં ઊભેલા લોકોની ધીરજ ખૂટી વડોદરાઃ નવલી નવરાત્રીનો આવતીકાલે તા,22મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદ, વડાદરા સહિત અને શહેરોમાં પાર્ટી પ્લોટ્સ. કલબોમાં નવરાત્રી ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં પ્રસિદ્ધ યુનાઇટેડ […]

ગાંધીનગરના શેરથામાં નરસિંહજી મંદિરની કરોડોની જમીનના કૌભાંડમાં ગ્રામજનોની રેલી યોજાઈ

તત્કાલિન મામલતદાર અને તેના મળતીયાઓએ ખોટા ગણોતિયા ઊભા કરી વેચી દીધી, ગ્રામજનોએ તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી, નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે 70 વીઘા જમીન આપી હતી ગાંધીનગરઃ જિલ્લાના શેરથા ગામના ગ્રામજનોએ નરસિંહજી મંદિર ટ્રસ્ટની 40 એકર જમીનને ગણોતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે આજે રવિવારે મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર […]

લૂણાવાડામાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ નાનાભાઈને નજીવી બાબતે છરી મારી હત્યા કરી

માતા-પિતા વિના એકલા રહેતા બન્ને ભાઈઓ વચ્ચે તૈયાર થવા બાબતે ઝગડો થયો હતો, ધો. 11માં ભણતા મોટાભાઈને ધો. 8માં ભણતા નાના ભાઈ સાથે ઝઘડો થયો હતો, ત્રણેય ભાઈઓ લૂણાવાડમાં ભાડે મકાન રાખીને ભણવા માટે રહેતા હતા લૂણાવાડાઃ શહેરમાં ભાડાના મકાનમાં રહીને શાળામાં ભણી રહેલા એક જ પરિવારના ત્રણ બાળકોમાંથી બે બાળકો વચ્ચે વહેલી સવારે તૈયાર […]

દ્વારકા-ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત

કાર હાઈવે પર બેઠેલા ઢોર સાથે અથડાયા બાદ ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ, કારમાં સવાર રાજકોટના ગઢકા ગામના બે યુવાનોના મોત, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટઃ  દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ઢોર અડિંગો જમાવીને બેઠા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવી રહેલી કારે ઢોરને અડફેટે […]

હિંમતનગર-શામળાજી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બેના મોત

સાંવરિયા શેઠના દર્શન કરી પરત આવતા ઉનાના બે વેપારી અકસ્માતનો ભોગ બન્યા, કાર ડિવાઈડર સાથે અથડાઈને રેલિંગમાં ઘૂંસી ગઈ, અકસ્માતમાં ત્રણને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હિંમતનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો ધતા જાય છે. ત્યારે હિંમતનગર-શામળાજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાંવરિયા શેઠના દર્શન કરીને પરત ફરી રહેલા ઊનાના વેપારીઓની કારને હિંમતનગર-શામળાજી […]

વિજાપુરના ગેરિતામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અગ્નીપરીક્ષા લેનારા ચારની ધરપકડ

ચારિત્ર્યના પારખા કરવા ઊકળતા તેલમાં મહિલાના હાથ નખાવ્યા હતા, મહિલા ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ, અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં પીડિતાના પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું   મહેસાણાઃ  જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં શુક્રવારે ધૃણાસ્પદ ઘટના બની હતી. એક પરિણીત મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરિયાઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ […]

ભારત માલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયાનો સાંસદે કર્યો આક્ષેપ

સાંસદ ગનીબેન ઠાકોરનો આક્ષેપ, મળતિયાઓએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લીધી, જંત્રી ₹1,000 થી વધુ નથી, છતાં જમીનનું મૂલ્યાંકન ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવાયુ, સરકારે પૂરગ્રસ્તોને પુરતી રાહત સામગ્રી પહોંચાડી નથી પાલનપુરઃ ભારત માલા હાઈવે પ્રોજેક્ટ માટે બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો […]

કચ્છના માતાના મઢમાં નવરાત્રીના પ્રારંભ પહેલા જ શ્રદ્ધાળુઓનો માતાજીના દર્શન માટે ધસારો

બે દિવસમાં 50.000થી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા, રવાપર હાઈવે પર પદયાત્રિકાની વણઝાર જોવા મળી, નવરાત્રી પર્વ માટે માતાના મઢમાં તમામ તૈયારીઓ પૂર્ણ ભૂજઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવશે. હાલ પદયાત્રિઓ સહિત ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. નવલી […]

ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટરનો પ્રારંભ

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ અપાશે, વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરાયુ, સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ માટે પ્રેરિત કરે છેઃ કૂલપતિ ગાંધીનગરઃ  ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેક્ટર 29 સ્થિત કેમ્પસ ખાતે સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટર (SVEC)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી […]

મહુવા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લીધે ખૂલ્લામાં રાખેલી મગફળીનો જથ્થો પલળી ગયો

શેડની સુવિધા હોવા છતાં ખુલ્લામાં રખાતી જણસીથી ખેડૂતોને નુકસાન, મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, મગફળીની વધુ પડતી આવક અને વરસાદી વાતાવરણને લીધે નિર્ણય લેવાયો ભાવનગરઃ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે ફરીવાર જિલ્લાના મહુવા સહિત વિસ્તારોમાં વરસાદી મોહાલ સર્જાયો છે. મહુવામાં પડેલા વરસાદને લીધે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રખાયેલી મગફળીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code