ભારતઃ પાંચ વર્ષમાં હેલિકોપ્ટર-વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 50 જવાનો શહીદ થયા !
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 5 વર્ષમાં વિમાન દુર્ઘટનાઓમાં 50 બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આર્મી હેલિકોપ્ટરના ક્રેશની ઘટનાઓ અટકવાનું નામ નહીં લેતી હોય તેવુ લાગી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તાજેતરમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે ચીનની સરહદથી લગભગ […]