1. Home
  2. Tag "Gujarati news"

ભારતઃ પાંચ વર્ષમાં હેલિકોપ્ટર-વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 50 જવાનો શહીદ થયા !

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 5 વર્ષમાં વિમાન દુર્ઘટનાઓમાં 50 બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આર્મી હેલિકોપ્ટરના ક્રેશની ઘટનાઓ અટકવાનું નામ નહીં લેતી હોય તેવુ લાગી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તાજેતરમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે ચીનની સરહદથી લગભગ […]

GSIRF રેન્કિંગમાં થ્રી સ્ટાર મેળવનારી પ્રથમ મીડિયા શૈક્ષણિક સંસ્થા બની NIMCJ

અમદાવાદ: તાજેતરમાં નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત અને આઇકેરના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક ( GSIRF) 2021-2022 માં અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ( NIMCJ) એ થ્રી સ્ટાર રેન્કિંગ મેળવ્યું છે. કોલેજ શ્રેણીની 210 સંસ્થાઓમાંથી આ રેન્કિંગ મેળવનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે. […]

ટ્રાફિક પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમ ભંગ કરનાર વાહનની ચાવી કાઢી શકે નહીં

અમદાવાદઃ ટ્રાફિકના નિયમન માટે ઠેર-ઠેર ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીત તૈનાત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, કેટલીક વખત ટ્રાફિક પોલીસ કર્મચારી વાહનની ચાવી કાઢી લેતા હોવાની ફરિયાદો ઉઠે છે. જો કે, ટ્રાફિક પોલીસને આમ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્રાફિકના કાયદાના જાણકારોના […]

જમ્મૂઃ એક વર્ષથી રહેતી વ્યક્તિ મતદાન કરી શકશે, ચૂંટણીપંચના નિર્ણયનો રાજકીય પક્ષોએ કર્યો વિરોધ

નવ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કર્યાં હતા. જમ્મુ-કાશ્મીરને વિધનસભાવાળી સરકાર જાહેર કરાઈ હતી. સરકારના આ નિર્ણયનો સ્થાનિક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. દરમિયાન આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષથી […]

રામરોટી પુંસરીમાં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે

પુંસરીઃ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુસરી હાલ ગામનું કોઈ પણ માણસ ભૂખ્યો ન સુવે તેવા આયોજન સાથે રામરોટી ચલાવી રહ્યું છે જેમાં 25 લોકોએ ઘરે બેસી ભોજન અપાય છે આ શરૂઆતને તારીખ 16 મી તારીખે એક મહિનો પૂરો થયો છે તે દિવસે મોટો મેડિકલ કેમ્પ પુંસરી ખાતે મોડાસા ખાતેથી સાર્વજનિક હોસ્પિટલ અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય […]

IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ–કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે આયોજિત “ડિજિટલ ઇન્ડિયા વીક” કાર્યક્રમ અંતર્ગત આજે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુ વાઘાણી દ્વારા ત્રણ નવી આઇટી પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં “Gujarat MyGov” પોર્ટલ, “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” અને “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ” પોર્ટલનો સમાવેશ થાય છે. IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ – કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ […]

5 યુવાનોએ 16 નિષ્ફળ પ્રયાસ બાદ 17માં પ્રયાસે ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ વિકસાવ્યું

અમદાવાદઃ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્રનો આવિષ્કાર કર્યો  છે. આ સ્ટાર્ટ અપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધ્યો છે. […]

સહકારી સંસ્થાઓ વિના ગુજરાતના અર્થતંત્રના વિકાસની કલ્પના કરી શકાતી નથીઃ અમિત શાહ

નવી દિલ્હી/અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના ભરૂચ ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના ‘સહકારી શિક્ષણ ભવન’નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના તાલીમ ભવનનું નિર્માણ માત્ર લોકોને શિક્ષિત જ નહીં કરે પરંતુ સહકારી ક્ષેત્રના મૂળભૂત તત્વો, જ્ઞાન અને મહત્વને […]

અમદાવાદમાં એક મહિનામાં જ લાયસન્સ વિના વાહન ચલાવતા 489 લોકો પાસેથી 10.86 લાખ દંડ વસૂલાયો

અમદાવાદઃ શહેરમાં વધતા જતા અકસ્માત સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ લાયસન્સ વિના વાહનો હંકારતા ચાલકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગયા મહિને ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના 489 વાહનચાલકો પાસેથી કુલ 10.86 લાખનો દંડ વસૂલાયો હતો. ઉપરાંત વીમો અને પીયુસી વગરનાં વાહનો પાસેથી પણ 38 લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો હતો. નવેમ્બર અને ડિસેમ્બર 2021માં મોબાઇલ […]

નવા વર્ષે શરણાર્થીઓને મળી શકે છે મોટી ભેટ, મોદી સરકાર CAA કરી શકે છે લાગુ

નવી દિલ્હી: નવા વર્ષે મોદી સરકાર એક માસ્ટરપ્લાન બનાવી રહી છે. નવા વર્ષે સરકાર શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. ભારતમાં CAA લાગુ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે. નવા વર્ષમાં કેન્દ્ર સરકાર પાડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતાની ભેટ આપી શકે છે. આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન કાયદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code