1. Home
  2. Tag "Gujarati Report"

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાક ધોવાયો

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોન્થાએ આંધ્રપ્રદેશ અને યાનમમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ […]

ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ, ડીસામાં 2 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં […]

ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શકયતા

હૈદરાબાદઃ ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) વહેલી સવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ છે. ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રચાયેલા ચક્રવાત માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટક્યું હતું. IMD […]

દિલ્હીમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ વાહનો ઉપર 1 નવેમ્બરથી પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે જેના પરિણામે તંત્ર ચિંતામાં મુકાયું છે અને પ્રદુષણ ઉપર કાબુ મેળવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન હવે દિલ્હીમાં 1લી નવેમ્બરથી કોમર્શિયલ વાહનોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી દિલ્હીમાં બીએસ-6થી નીચેના તમામ કોમર્શિયલ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો […]

ભારતીય આર્મી વધારે મજબુત બનશે, દેશની પ્રથમ હળવી ટેન્ક ભારત 2026માં થશે તૈયાર

નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સરક્ષણ હથિયારો બનાવી રહ્યું છે. હવે ભારતમાં બનેલા હથિયારોને પ્રોત્સાહન આપવા માટે એવીએનએલ નવા હળવા ટેન્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનુ નામ ભારત (લાઈટ ટેન્ક) રાખવામાં આવ્યું છે. કંપનીનો લક્ષ્યાંક છે કે, 2025ના અંત સુધીની ડિઝાઈન તૈયાર કરીને 2026ના અંત સુધીમાં પ્રથમ મોડલ બનાવવામાં આવશે. આ ટેન્ક રશિયાના […]

કમોસમી વપસાદને પગલે મહુવા ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તાકીદની બેઠક યોજી

રાજકોટઃ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે ત્યારે તાલુકા સેવા સદન મહુવા ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક […]

દિલ્હી મેટ્રોના મૌજપુર-મજલિસ પાર્ક કોરિડોરને ICI એવોર્ડ મળશે

નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ચેન્નાઈ સ્થિત ઇન્ડિયન કોંક્રિટ ઇન્સ્ટિટ્યૂટ (ICI) એ DMRC ને વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત ICI એવોર્ડની જાહેરાત કરી છે. આ સન્માન મૌજપુરથી મજલિસ પાર્કને જોડતા મેટ્રો કોરિડોરને “દેશમાં ઉત્કૃષ્ટ પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ સ્ટ્રક્ચર એવોર્ડ” ની શ્રેણીમાં આપવામાં આવશે. ડિસેમ્બરમાં હૈદરાબાદમાં યોજાનારી પાંચમા […]

ઝારખંડ: બે દિવસમાં 11 લોકોના ડૂબવાથી મોત

ઝારખંડમાં છઠ ઉત્સવ દરમિયાન ડૂબી ગયેલા લોકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. પાંચ બાળકો અલગ અલગ સ્થળોએ ડૂબી ગયા હતા અને તેમને બચાવી શકાયા નથી. પોલીસે જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના બાળકો છઠ પૂજા દરમિયાન ડૂબી ગયા હતા. એક સગીર અને બે પુરુષો પણ જળાશયોમાં ગુમ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે રાજ્યના હજારીબાગ, […]

કેન્યા: વિદેશી પ્રવાસીઓને લઈ જતું વિમાન ક્રેશ, 12 લોકોના મોત

નવી દિલ્હી: કેન્યાના દરિયાકાંઠાના ક્વાલે વિસ્તારમાં એક નાનું વિમાન ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા રાષ્ટ્રીય અભયારણ્યના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં બાર લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ડાયાની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિમી દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો. ક્વાલે […]

નાગાલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી આરોપીએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું

નવી દિલ્હી: નાગાલેન્ડના ન્યુલેન્ડ જિલ્લામાં એક પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ તેમના પિતરાઈ ભાઈ હતો. મૃતકોમાં 35 વર્ષીય આશાતુલ અને તેના બે બાળકો, 12 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્રનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યા બાદ, આરોપીએ હથિયારો સાથે ગ્રામ્ય પરિષદ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તપાસ ચાલુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code