1. Home
  2. Tag "Gujarati Samac ar"

બે બાળકો રમતા રમતા કારમાં પુરાયા, દરવાજો લોક થતાં ગુંગળાઈ જવાથી બન્નેનાં મોત

તળાજા તાલુકાના પાવઠી ગામે બનેલો બનાવ, ઘર બહાર પાર્ક કરેલી કારમાં બાળકો પ્રવેશતા જ કારનો દરવાજો લોક થઈ ગયો, એક જ પરિવારના માસુમ ભાઈ-બહેનના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ ભાવનગરઃ  જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં ઘર પાસે એક કાર પાર્ક કરેલી હતી. ત્યારે પરિવારના બે નાના ભાઈ-બહેન રમતા રમતા કારમાં પુરાઈ ગયા હતા. દરમિયાન કારનો […]

ભૂજ-નખત્રાણા હાઈવે પર ઠેર ઠેર ખાડાંઓ છતાંયે ટોલટેક્સની વસૂલાત સામે વિરોધ

હાઈવે પર દર 20થી 25 મીટરે ખાડાથી વાહનચાલકો પરેશાન, હાઈવે પર ઊંડા ખાડાઓને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે, લાખો રૂપિયાનો ટોલ વસુલવા છતાંયે હાઈવે પરના ખાડા પુરાતા નથી ભુજઃ ચોમાસામાં વરસાદને લીધે રાજ્યભરના રોડ-રસ્તાઓની હાલત કથળી છે, ત્યારે ભૂજ-નખત્રાણા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ભૂજથી નખત્રાણા સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ […]

વિસનગરમાં નવી સરકારી કોમર્સ અને લો કોલેજમાં જીકાસ દ્વારા પ્રવેશ અપાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બે સરકારી કોલેજોનો પ્રારંભ, સરકારી કોલેજ હોવાથી વિદ્યાર્થીઓ સામાન્ય ફીમાં અભ્યાસ કરી શકશે, મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરને બે સરકારી કોલેજો મળી પાટણઃ મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક સાથે બે સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેમાં એક સરકારી કોમર્સ કોલેજ અને બીજી સરકારી કોલેજ લો કોલેજ છે. આ બન્ને કોલેજો […]

સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓ માટેની ફી નિયમન સમિતિના ચેરમેનની નિયુક્તિ કરાઈ

સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેન તરીકે નિવૃત ડિસ્ટ્રીક્ટ જજ નરેન્દ્ર પિઠવાની નિયુક્તિ, FRCના ચેરમેનની છેલ્લા 5 હમનાથી જગ્યા ખાલી પડી હતી, સૌરાષ્ટ્ર-કચ્છની 650 ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરી શકાશે રાજકોટઃ  સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેન તરીકે તાપી-વ્યારાના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ નરેન્દ્રભાઈ પિઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતીના ચેરમેનની […]

કચ્છના બન્નીના ઘાસના હર્યાભર્યા વિશાળ મેદાનોમાં 20 હરણોને વસાવાયા

બન્નીના 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને વસાવાયા, હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છના બન્નીમાં લવાયા, બન્નીના ઘાસના મેદાનોમાં જૈવવિવિધતા મજબૂત થશે ભૂજઃ  કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં 20 જેટલાં હરણોને વસાવવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન […]

પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન 29 મંદિરોમાં દર્શન માટે AMTS ધાર્મિક પ્રવાસ બસ યોજના

AMTS દ્વારા બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે, પ્રવાસીઓને બસ ઘેરથી લઈને મુકી પણ જશે, AMTS દ્વારા 80 બસ ખાસ શ્રાવણ મહિના માટે ફાળવવામાં આવી  અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેરેશન સંચાલિત એએમટીએસ બસનો નજીવા દરે શહેરીજનો શહેરના શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક પ્રવાસ માટે ઉપયોગ કરી શકશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે. […]

સ્માર્ટસિટીના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરાવવા કોંગ્રેસની માગ

સ્માર્ટસિટી પ્રોજેક્ટ્સ સ્કેમ યોજના બની ગઈ છે, સ્માર્ટ સીટી “સ્કીમ” હકીકતમાં ભાજપા શાસકોએ “સ્કેમ” બનાવી દીધી હોવાનો આક્ષેપ, સ્માર્ટસિટી પ્રોજેક્ટની તપાસ કેગ દ્વારા કરાવવા કોંગ્રેસની માગ અમદાવાદઃ સ્માર્ટ સિટીના સપના દેખાડીને નાગરિકોની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરવવામાં  નિષ્ફળ નીવડેલા ભાજપના ભ્રષ્ટ શાસકોના “વહીવટ”ના લીધે સ્માર્ટ સીટી સ્કીમ (યોજના) હકીકતમાં સ્કેમ (કૌભાંડ) બની ગઈ છે. સ્માર્ટ સિટીમાં […]

સુરતના જ્વેલરની હત્યા અને લૂંટના કેસમાં બે આરોપી બિહારથી પકડાયા

સુરતના સચિન વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં ઘૂંસીને લૂંટારૂઓએ ફાયરિંગ કર્યુ હતુ, આજુબાજુના લોકોએ એક લૂંટારૂ શખસને પકડીને મારમાર્યો હતો, બે લૂંટારૂ શખસો ભાગવામાં સફળ રહ્યા હતા સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈ તા. 7મી જુલાઈએ રાતના 8.30 વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારૂ શખસોએ લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સે સામનો કરતા લૂંટારૂ શખસોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં […]

નીટ યુજીની પરીક્ષામાં છબરડાંની ફરિયાદો ઊઠી, એક વિદ્યાર્થીની 4 જુદી જુદી માર્કશીટ !

અમદાવાદની એક વિદ્યાર્થિનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ, બેથીત્રણ વિદ્યાર્થીઓના માર્કસમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની રાવ, પરિણામમાં છબરડાં અગે તટસ્થ તપાસ કરાવા વાલીઓની માગ અમદાવાદઃ  તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે નીટનું પરિણામ મહત્વનું છે. અને દર વર્ષે નીટ યુજીમાં પરિણામ માટે છબરડાંના આક્ષેપો થતા હોય છે. ત્યારે આ વખતે પણ છબરડાની ફરિયાદો […]

માંગરોળના આજક ગામનો બ્રિજ તૂટી પડ્યો, હીટાચી મશીન સહિત 8 લોકો નદીમાં ખાબક્યા

આત્રોલી ગામથી કેશોદ તરફ જતા રોજ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો, સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી, દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જુનાગઢઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે ઘણાબધા જર્જરિત બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code