1. Home
  2. Tag "Gujarati Samac ar"

સાતમ-આઠમના તહેવારો નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો

સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70ન વધારો, કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80નો વધારો, શાકભાજી સહિત અન્ય ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો રાજકોટઃ સાતમ-આઠમના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો […]

મહેસાણામાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ગંભીર ગુનાના આરોપી 6 કિશોરો નાસી ગયા

6 કિશોરો સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને પલાયન, સ્થાનિક પોલીસે આખો દિવસ શોધખોળ કરી છતાં પત્તો ન લાગ્યો, બાળ ઓબ્ઝર્વેશન હોમના સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ખડા થયા મહેસાણાઃ  શહેરમાં રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યાના પાંચ અને દુષ્કર્મના ગુનાનો એક મળી છ બાળ આરોપીઓ સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને નાસી જતાં ચકચાર મચી ગઈ છે.  […]

યાત્રાધામ અંબાજીમાં આજે અષાઢી પૂનમે દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો

અંબાજી મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો લાગી, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ, અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જાવા મળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 247 કરોડની આવક

શહેરમાંથી કુલ 3,46,373 મિલકતધારકોએ રિબેટ યોજનાનો લાભ લીધો, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં 4,938 કરદાતા જોડાયા, 2,55,865 મિલકતધારકોએ ઓનલાઈન પેમેન્ટ સુવિધાનો લાભ લીધો રાજકોટઃ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત કુલ 3,46,373 મિલકતધારકો દ્વારા 247.59 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બરી દેવામાં આવ્યો છે. […]

વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ સામે ભાજપના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો

ધારાસભ્ય યોગેશ પટેલે આઉટસોર્સિંગ મુદ્દે પુનઃ વિચારણા કરવા માગ કરી, ભાજપ શાસિત મ્યુનિના નિર્ણયથી પક્ષની છબીને નુકસાન થવાની ભીતી, ધારાસભ્યએ ઠરાવનો અમલ સ્થગિત કરવા મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો વડોદરાઃ શહેરમાં તમામ 31 સ્મશાન ગૃહોનો વહિવટ આઉટસોર્સથી ખાનગી એજન્સીઓને સોંપવા સામે વિરોધ વધી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન આપીને રજુઆત કરવામાં આવી હતી. શહેરના નાગરિકોમાં […]

હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા 50 કિ.મી વધારે ફરવું પડશે

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર વાસદ થઈને જવું પડશે, તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ થતાં ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક જામની શક્યતા, સુરતના હજીરાથી રો-રો ફેરી મારફતે ભાવનગર પહોંચી શકાશે, અમદાવાદઃ મધ્યગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહી નદી પરનો ગંભીરા પૂલ તૂટી પડતા મૃત્યુઆંક 15એ પહોંચ્યો છે. મહત્વનો આ બ્રિજ તૂટી જતાં દક્ષિણ અને […]

અમદાવાદમાં BRTS અને રિક્ષા વચ્ચે અકસ્માત, બસ રેલિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ

શહેરમાં રખિયાલના બળિયાકાકા ચાર રસ્તા પાસે બન્યો બનાવ, BRTS બસએ રિક્ષાને ટક્કર મારતા 5 લોકોને ઈજા, પોલીસે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બીઆરટીએસ બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો છે.શહેરના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે બીઆરટીએસ બસ અને રિક્ષા […]

ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું, પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અગે નિર્ણયની શક્યતા

કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ જગ્યા ખાલી પડી છે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક, ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર પણ દિલ્હી પહોંચ્યા અમદાવાદઃ રાજ્યમાં વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને પરાજ્ય મળતા કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યુ હતું. ત્યારે નવા પ્રમુખનો તાજ કોને પહેરાવાશે તે અંગે […]

હાઈવે પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16એ પહોંચ્યો

હજુ 3 લોકો ગુમ હોવાથી શોધખોળ જારી, દુર્ઘટનાના 30 કલાક બાદ ગુમ 3 લોકો ન મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી, જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા માગ અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ગઈકાલે બુધવારે વહેલી સવારે તૂટી પડ્યો હતો, આ દૂર્ઘટનામાં  બે ટ્રક, બે પિકઅપ […]

ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદથી મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકીંગ

ડીસીપીના સુપરવિઝન હેઠળ પોલીસે ચેકીંગ શરૂ કર્યું, નશાકારક દવાઓના દુરુપયોગ અને વેચાણને રોકવા હાથ ધરાયું મેગા સર્ચ, સુરતમાં મેડિકલ સ્ટોરમાંથી 108 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ મળી ગાંધીનગરઃ રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની સૂચનાથી બુધવારે બપોરે 12:૦૦ વાગ્યાથી રાજ્યભરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code